શુક્રવાર, 4 જાન્યુઆરી, 2013

સુખ ઉપહારમાં મળશે !!!

દુ:ખ મળશે તો સુખ ઉપહારમાં  મળશે,
સારા કર્મોનું ફળ આ જીવનમાં જ ફળશે,
ભટકે જો કોઈ પોતાની ફરજ છોડીને તો,
ફરજ છોડ્યાની સજા આ દેહને જ મળશે.

-અશોક વાવડીયા,《રોચક》♥

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો