દુ:ખ મળશે તો સુખ ઉપહારમાં મળશે, સારા કર્મોનું ફળ આ જીવનમાં જ ફળશે, ભટકે જો કોઈ પોતાની ફરજ છોડીને તો, ફરજ છોડ્યાની સજા આ દેહને જ મળશે.
-અશોક વાવડીયા,《રોચક》♥
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો