ગઝલ કે પછી કવિતાનું ગાણું, કવિઓનું તો આ રોજનું ખાણું, લોકો પસંદ કરે કે ના કરે તોય, સ્વયંમ પીરસતો રહે આ ભાણું..
-અશોક વાવડીયા,《રોચક》♥
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો