આ શીખરથી ય ઢળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે, નદીને પણ જો વળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે, પહાડો,વન ને કુદરતનો સુખદ સહવાસ છોડીને, આ દરિયામાં ય ભળવામાં ઘણી તકલીફ પ્હોચી છે.
-અશોક વાવડીયા,《રોચક》♥
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો