શુક્રવાર, 31 ઑગસ્ટ, 2012

સંધ્યાકાળની યાદ...

શુભ-સંધ્યાકાળ મિત્રો...

સંધ્યાકાળે ગૌધન ગોવાળ પાછા વળે નેસ,
મંદિરે જાલર વાગી થઈ ઠાકોરની આરતી ત્યારે,
વાળુ કરી પડે પથારીએ આવે શમણાની રાત,
લાગે છે એજ તારી યાદ..

-અશોક વાવડીયા,

Like And Join My Blog:http://ashokvavadiya.blogspot.com

http://ashokvavadiyablog.wordpress.com

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો