શુભ-સંધ્યાકાળ મિત્રો...
સંધ્યાકાળે ગૌધન ગોવાળ પાછા વળે નેસ, મંદિરે જાલર વાગી થઈ ઠાકોરની આરતી ત્યારે, વાળુ કરી પડે પથારીએ આવે શમણાની રાત, લાગે છે એજ તારી યાદ..
-અશોક વાવડીયા,
Like And Join My Blog:http://ashokvavadiya.blogspot.com
http://ashokvavadiyablog.wordpress.com
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો