મંગળવાર, 28 ઑગસ્ટ, 2012

સમજનારા જુદા...

નથી કોઈના જીવ જુદા પણ લાગે છે સૌના કર્મ જુદા,
નથી કોઈ સાચું કહેનારા જુદા લાગે છે સમજનારા જુદા..

-અશોક વાવડીયા,

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો