જીંદગીની બીજી આવૃતિ પ્રગટ કરી શકાતી હોત તો ?
જીવનમાં કરેલ તમામ ભૂલો સુધારી લેત..
બાળપણની બીજી આવૃતિ પ્રગટ કરી શકાતી હોત તો ?
બાળપણની દરેક રમત-ગમત માણી લેત..
યુવાનીની બીજી આવૃતિ પ્રગટ કરી શકાતી હોત તો ?
અધુરી રહેલ સારી ઈચ્છાઓ પૂરી કરી લેત..
ઘડપણની બીજી આવ઼તિ પ્રગટ કરી શકાતી હોત તો ?
"અશોક"સર્જનહારને જરૂરથી ભજી લેત..
-અશોક વાવડીયા,
All Friends Like And Join My Blog:http://ashokvavadiya.blogspot.com
http://ashokvavadiyablog.wordpress.com
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો