જીવન એક સાધનામય રહે, તો બેડોપાર.
સાધનામાં તો, હું જ મુસાફર ને હું જ મંઝિલ.
પીડા દાયક સાધનાને કારણે મોક્ષ સાંપડે.
સાધના એજ, આત્મનિરીક્ષની દ્રષ્ટિભાવના.
નિજસ્વરૂપ ને સમજવું એજ સાધનામય.
-અશોક વાવડીયા,《રોચક》♥
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો