માઁ તું મને જન્મ દે જે, તારા હેતનો ખોળો ખુંદવા દે જે..
રમીશ તુજ આંગણમાં, પા..પા..પગલી તું માંડવા દે જે..
દિપાવીશ તુજ કુળને, મને તારી છાયામાં પ્રજલવા દે જે...
-અશોક વાવડીયા,《રોચક》
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો