શનિવાર, 9 ફેબ્રુઆરી, 2013

મુક્તક પ્રેમમાં પડનારા તો ઘણા સમજદાર હોય છે !!!

પ્રેમમાં પડનારા તો ઘણા સમજદાર હોય છે,
તેમના માઠા પરિણામથી ખબરદાર  હોય છે,
રોજ તત્પરતા એને  નવું  નવું  કાંઈ  પામવું,
કોઈ અડચણ આવે પ્રેમમાં અરજદાર હોય છે.

-અશોક વાવડીયા,《રોચક》♥

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો