છલકાય જવાની પણ મજા ઔર રહે,
જ્યારે તારા દિલમા મુજ સરોવર રહે..
મલકાઈ જવાની પણ મજા ઔર રહે,
જ્યારે તારો મારા તરફનો પ્યાર રહે..
વહેતા રહેવાની પણ મજા ઔર રહે,
જ્યારે બંને કાંઠે તારો જ સ્નેહ રહે..
રોકાઈ રહું તારામાં કોઈ કારણ તો રહે ?
પછી ભલેને "રોચક" તું અકારણ રહે..
-અશોક વાવડીયા,《રોચક》♥
Like And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો