રવિવાર, 2 સપ્ટેમ્બર, 2012

યુવાનીનો અહેસાસ..

યુવાનીનો અહેસાસ...

વૃક્ષોની જેમ આપણા જીવનમાં પણ પાનખર આવે તો કેવું,
જુના પાંદડા ખંખેરી નાંખીએ  નવી કુંપણો ફુટવાને કાજ,
પછી થાય યુવાનીનો અહેસાસ હર સાલ...

-અશોક વાવડીયા,

Like And Join Blog:http://ashokvavadiya.blogspot.com

http://ashokvavadiyablog.wordpress.com 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો