યુવાનીનો અહેસાસ...
વૃક્ષોની જેમ આપણા જીવનમાં પણ પાનખર આવે તો કેવું,
જુના પાંદડા ખંખેરી નાંખીએ નવી કુંપણો ફુટવાને કાજ,
પછી થાય યુવાનીનો અહેસાસ હર સાલ...
-અશોક વાવડીયા,
Like And Join Blog:http://ashokvavadiya.blogspot.com
http://ashokvavadiyablog.wordpress.com
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો