નદીયુ,નાળા ત્યારે જ છલકાણા હશે,
જ્યારે ક્ષિતિજે મેઘધનુષ્ય રચાણા હશે..
આ દરિયા એમજ થોડા રચાણા હશે,
કેટલાય પહાડોનાં આંસુડા વહાણા હશે..
કોઈની લાગણીનાં ઘોડાપૂર આવ્યા હશે,
જરૂર ત્યારે જ "રોચક" સમંદર રચાણા હશે..
-અશોક વાવડીયા,"રોચક"
Like And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com
http://ashokvavadiya.blogspot.com
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો